પૂજ્ય સાધ્વીજીના સંન્યાસની 25મી વર્ષગાંઠની 11 જૂને દિવ્ય ઉજવણી થશે

પૂજ્ય સાધ્વીજીના સંન્યાસની 25મી વર્ષગાંઠની 11 જૂને દિવ્ય ઉજવણી થશે

પૂજ્ય સાધ્વીજીના સંન્યાસની 25મી વર્ષગાંઠની 11 જૂને દિવ્ય ઉજવણી થશે

Blog Article

પરમાર્થ નિકેતન ખાતે શ્રી રામ કથાના પવિત્ર મંચ પર 11 જૂન 2025ના રોજ પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે. પૂજ્ય સાધ્વીજીએ 11 જૂન 2000ના રોજ સંન્યાસ ધારણ કર્યો હતો. આ દૈવી સીમાચિહ્નરૂપ ઘટના સાધ્વીજીના ભારતમાં આગમનના માત્ર ચાર વર્ષ પછી બની રહી છે.

Report this page